મહામંથન / કોરોના કાળથી કેટલી બદલાઈ જિંદગી ? કેવા-કેવા આવ્યા થયા બદલાવ

દેશમાં લોકડાઉન જાહેર કર્યાને પણ 50 દિવસ થઈ ચૂક્યા છે ત્યારે આ મહામારીએ અનેક લોકોની જિંદગી,રહેણીકરણી પણ બદલી નાખી છે. તેમાં શ્રમિકોની હાલત તો સૌથીવધુ કફોડી છે. પરંતુ મધ્યમ અને સામાન્ય વર્ગના લોકોના જીવન પર પણ આ મહામારીની કોઈ કમ અસર નથી પડી. મનોચિકિત્સકનું માનીએ તો લોકડાઉનને કારણે માનસિકથી સાથે સાથે ઘણા લોકોના ગૃહસ્થ જીવન પર પણ અસર પડી છે.

બ્રેકિંગ ન્યૂઝ