વરસાદ આવે એટલે આપણને સૌથી મોટી એક સમસ્યા નડતી હોય તો તે છે રસ્તા પરના ખાડાં. આ ખાડાંઓને કારણે ઘણી વખતે કેટલાંય અકસ્માત થાય છે તો કેટલાંય લોકોને ઈજા પણ થાય છે. આવામાં એક સવાલ કેટલાંયને થતો હશે કે શું આ ખાડાંઓને કારણે નુકસાન થાય તો વળતર મળે ખરું? અને મળે તો કેટલું મળે? જો તમને પણ સવાલ થતો હોય તો જવાબ માટે જાણી લો આજના Ek Vaat Kau ના વીડિયોમાં...