જૂનાગઢના કેશોદમાં તુવેરકાંડ સામે આવ્યા બાદ વિસાવદરમાં પણ કૌભાંડની શક્યતાને જોતા ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જનતા રેડ કરી હતી અને બાદમાં ધરણા કરતાં તુવેરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં વિસાવદરમાં નબળી ગુણવત્તાની તુવેર ટેકાના ભાવે આપી દેવાનો કારસો સામે આવ્યો છે. આ તુવેરકાંડના અનેક સહસ્ય છે, ઘણા તાર તેની સાથે જોડાયેલા છે, જોઇએ તુવેરકાંડનો સમગ્ર અહેવાલમાં.