બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પરિવારના કેટલા સભ્યોને મળી શકે 'આયુષ્માન ભારત' યોજનાનો લાભ? જાણો વિગતવાર

તમારા કામનું / પરિવારના કેટલા સભ્યોને મળી શકે 'આયુષ્માન ભારત' યોજનાનો લાભ? જાણો વિગતવાર

Last Updated: 04:21 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રમાં ફરીવાર મોદી સરકાર બન્યા બાદ 100 દિવસ એજન્ડામાં આયુષ્માન ભારત યોજનાનો લાભ વધુ વ્યક્તિઓ સુધી પોંહચે તેના માટે કામગીરી શરૂ કરી દીધી છે. આ યોજનાને લઇ સવાલ થાય છે કે તેમાં પરિવારના કેટલા સભ્યોને લાભ મળે છે? તેનો જવાબ જાણવાનો પ્રયાસ કરીશું.

દેશના અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર સરકાર નાગરિકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. કેંન્દ્ર સરકારે પણ લોકોને ફ્રી ઇલાજ માટે એક યોજના શરૂ કરી છે. જેમાં આયુષ્માન ભારત યોજનામાં પાત્ર લોકોને મફત ઇલાજ આપવામાં આવે છે. જે લોકો ગરીબ છે, જેમને સ્વાસ્થ્યનો વીમો નથી લીધો તેવા લોકો માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી.

PROMOTIONAL 13

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં આયુષ્માન કાર્ડ ધારકને વર્ષે 5 લાખ રૂપિયાનો ઇલાજ મફત આપવામાં આવે છે. પરંતુ યોજનાને લઇ કેટલીકવાર સવાલ પણ થાય છે કે આ યોજનાનો લાભ પરિવારના કેટલા સભ્યોને મળે છે?

આ પણ વાંચો: આવતીકાલથી બે દિવસ બહાર જતા પહેલા સાચવજો, રિક્ષા ચાલકોએ કરી હડતાળની જાહેરાત

ઉલ્લેખનીય છે કે, કેંન્દ્રની આ યોજનામાં તેનો કોઈ ઉલ્લેખ નથી કરાયો કે પરિવારના કેટલા સભ્યને તેનો લાભ મળશે. તેમાં પરિવારના સભ્યોની કોઈ લિમિટ નથી રખાઈ. આ યોજનાનો લાભ SC/ST પરિવારને, જમીન વિહોણા પરિવાર, મજૂરી કરતા પરિવાર અને જે ફેમિલીમાં 16થી59 વર્ષનો કોઈ પુરુષ ના હોય તેને મળે છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Welfare Schemes Ayushman Bharat Health Schemes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ