Coronavirus / જાણો ભારતમાં ક્યાં સુધીમાં આવશે કોરોનાની Pfizer વેકેસીન, દર્દી પર આટલા દિવસ બાદ કરશે અસર

how long will the pfizer coronavirus vaccine arrive in india know about 5 big things about this vaccine

કોરોના સંકટની સામે આખી દુનિયા લડી રહી છે ત્યારે સોમવારે એક સારા સમાચાર મળી રહ્યા છે. અમેરિકાની ફાર્મા કંપની ફાઈઝર અને જર્મન બાયોટેક ફર્મ બાયોનટેકે મળીને કોરોના વેક્સીન બનાવી છે. કંપનીએ સોમવારે તેની જાહેરાત કરી હતી. કંપનીએ દાવો કર્યો છે તે આ વેક્સીનથી 90 ટકા સુધી કોરોના વાયરસને રોકી શકાય છે. તો જાણો વેક્સીન સાથે જોડાયેલી અન્ય ખાસ 5 વાતો પણ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ