ઈતિહાસ / માં ખોડિયારનું નામ કેવી રીતે પાડ્યું? જાણો રસપ્રદ કહાની

How did you name Khodiyar in? Learn an interesting story

ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ