માર્કેટ સિસ્ટમમાં ચીન આપણાથી ઘણું આગળ છે. ભારત પણ આગળ વધી શકે છે પરંતુ...
ભારત પણ આગળ વધી શકે છે, પરંતુ...
મૌલિક વસ્તુઓ અને સ્વભાગને બચાવીને આગળ વધવું પડશે
આપણે આપણું લક્ષ્ય મેળવવા માટે જમીન પર ઉતરવું પડશે- સ્વામી
ભારત પણ આગળ વધી શકે છે, પરંતુ...
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે માર્કેટ સિસ્ટમમાં ચીન આપણાથી ઘણું આગળ છે. ભારત પણ આગળ વધી શકે છે. પરંતુ ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવું પડશે. કાળા ધનના પ્રસાર પર કડકાઈથી નિયંત્રણ મેળવવું પડશે.
મૌલિક વસ્તુઓ અને સ્વભાગને બચાવીને આગળ વધવું પડશે
ભારતને પોતાની મૌલિક વસ્તુઓ અને સ્વભાગને બચાવીને આગળ વધવું પડશે. ભારત સદીઓથી મજબૂત રહ્યો છે. પરંતુ રાજનીતિક મજબૂતી વગર આને મજબૂત ન રાખી શકાય. તેનાથી કોઈ ફક્ત નથી પડતો કે તમારી છાતી 56ની છે કે 34 ઈંચની. જરુરી છે તમારુ સ્વસ્થ. તેમણે કહ્યું કે કૃષિમાં સુધારો કરવા માટે ઉન્નત બિયારણને ખેડૂતોમાં વિતરણ કરીને તેમની ઉપજનું તેમને સારું મૂલ્ય ચૂકવી શકાય છે. આપણે ચીનની સરખામણીએ પીપીપી અને જીડીપી અંતર્ગત ન કરવું જોઈએ. જીડીપીમાં ચીન આપણાથી ઘણું આગળ છે.
Dr Subramanian Swamy on Macro Economic Contrast of India with China - Part II https://t.co/JADbOD9rKH
આપણે આપણું લક્ષ્ય મેળવવા માટે જમીન પર ઉતરવું પડશે- સ્વામી
તેમણે જણાવ્યું તે વર્ડ્સ ઓફ વિસ્ડમઃ જ્ઞાન ગંગા’ ઓનલાઈન ચર્ચાના દરમિયાન કહી. તેમણે કહ્યું કે આપણે આપણું લક્ષ્ય મેળવવા માટે જમીન પર ઉતરવું પડશે. ફક્ત ચીન અને અમેરિકા વિશે કહેવા સાંભળવાથી આગળ નહીં વધી શકાય. તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા આપણા વિચારથી ઘણી વધારે મોટી હતી. પરંતુ રાજનીતિક સાહસ નહીં બતાવવાના કારણે આપણે પાછળ રહી રહ્યા છીએ. શાસન કરનારાએ નિર્ણય લેવાનું સાહસ બતાવવું જોઈએ.
આપણે ખુલીને આક્રમક કેમ નથી થઈ શક્યા
હકિકતમાં સ્વામીને પુછવામાં આવ્યું હતુ કે ચીને જે કંઈ પણ કર્યુ. તે બાદ પણ આપણે ખુલીને આક્રમક કેમ નથી થઈ શક્યા. બખ્શીએ કહ્યું હું સૈનિક તરીકે બે વસ્તુ કહી રહ્યો છું કે આપણે આપણા વિદેશ મંત્રાલયની કાયરતાને સંસ્થાગત રુપ આપ્યું છે. આ કહેતા જસ્વામી જોર જોરથી હસવા લાગ્યા એ બાદ આગળ બખ્શી બોલ્યા નહેરુ કાળમાં આની શરુઆત થઈ હતી. ત્યારે મોટું જૂઠાણું બોલવામાં આવ્યું હતુ કે આપણને આઝાદી મળી ગઈ.
અહિંસા અને અસહયોગ આંદોલન શુધ્ધ જૂઠ...
તમે જાણો છો કે અહિંસા અને અસહયોગ આંદોલન શુધ્ધ જૂઠ. આ તો તમે અને હું જાણીએ છીએ. પણ તેમણે આ જૂથને સંસ્થાગત બનાવ્યું છે. નહેરુ કાળમાં દુનિયાભરમાં શાંતિ સંદેશ આપવાની વાત કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલય પણ હંમેશા શાંતિને ધ્યાનમાં રાખીને વસ્તુઓને સમજી વિચારે છે. આ જ કારણ છે કે સેન્ય દળો અને રક્ષા મંત્રાલયની સાથે અથડામણ પૈદા થાય છે.