આ તો મોટાભાગના લોકો જાણે છે કે બાળક પેદા થવાના સમયે અને દિવસની એમની લાઇફ પર ઊંડી અસર કરે છે. એવામાં આડે અમે એ લોકોની લાઇફ માટે જણાવવા જઇ રહ્યા છીએ જેનો જન્મ ગુરુવારે થયો હતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકો ગુરુવારે પેદા થયા છે એમનો સ્વભાવ કંઇક આવો હોય છે.
ગુરુવારે જન્મ લેનાર લોકો ખૂબ જ શાંત અને સમજદાર હોય છે. આટલું જ નહીં આ દિવસે પેદા થનાર લોકો બધાની ખૂબ જ ઇજ્જત કરે છે અને લોકો માટે આદર્શ બનીને સામે આવે છે.
આ લોકોને સફાઇ ખૂબ પસંદ હોય છે અને બીજા લોકોને પણ પોતાની જેમ રહેવા પ્રેરિત કરે છે.
એ લોકોની અંદર લીડરશિપની ક્વોલિટી હોય છે એટલા માટે આ લોકો જે પણ સેક્ટરમાં કામ કરે છે. ત્યાં ખૂબ જ ઊંચાઇઓ પ્રાપ્ત કરે છે.
જે પણ ચીજ એમને ગમી જાય છે એને મેળવવા માટે તેઓ દિવસ-રાત એક કરીને મહેનત કરે છે.
ગુરુવારે જન્મ લેનાર લોકોને બંધનમાં રહેવાનુ પસંદ નથી.
આ ઉપરાત આ લોકો કૂબ જલ્દી બીજા લોકો પર અટૂટ ભરોસો કરવા લાગે છે જેની ચુકવણી એમને પછીથી કરવી પડે છે.
આ લોકો ઇમાનદાર હોય છે. મિત્રતા કરવી ખૂબ જ પસંદ હોય છે એટલા માટે જ્યાં પણ જાય છે એ ત્યાંના થઇ જાય ટચે.
પૈસાની વાત કરીએ તો આ લોકો રૂપિયા કમાવવામાં કોઇ કસર છોડતા નથી. નવાઇની વાત એ છે કે આ લોકો જેટલું કમાય છે એનાથી વધારે ખર્ચ કરી દે છે.