IND vs AUS / કોહલીનો મોટો એક્સપેરિમેન્ટ થયો ફેલ, ઘાતક સાબિત થયો બેટિંગ ઓર્ડરમાં બદલાવ

How and why did Virat Kohli reopen the No.4 debate in Mumbai

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મુંબઇમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા સામે એક મોટો પ્રયોગ કર્યો હતો, જે ઘાતક સાબિત થયો હતો અને ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ રોહિત શર્મા, શિખર ધવન અને કેએલ રાહુલ ત્રણેય ઓપનિંગ બેટ્સમેનોને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા માટે બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ