કોરોના / ...જ્યારે અડધી રાતે અમિત શાહે અજીત ડોભાલને 'ઓપરેશન મરકજ' માટે મોકલવા પડ્યા

how ajit doval get nizamuddin markaz vacated midnight amit shah corona virus outbreak

દિલ્હીમાં તબલીગી જમાતના લોકોએ દેશમાં કોરોનાની મુશ્કેલી વધારી દીધી છે. એવામાં  નિઝામુદ્દીન મરકજને ખાલી કરાવવામાં પણ પોલીસને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મૌલાના સાદ કોઈની વાત સાંભળવા તૈયાર ન હતા એવામાં ગૃહમંત્રી અમિત શાહે અજીત ડોભાલને અડધી રાતે મસ્જિદ ખાલી કરાવવાના કામ માટે મોકલવા પડ્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ