જમ્મુ કાશ્મીર / કશ્મીરી પંડિતો માટે છેલ્લા સાત વર્ષમાં મોદી સરકારે શું શું કર્યું ? પુનર્વાસ માટે કેટલા ઘરો બનાવ્યા, જોઈ લો આ રિપોર્ટ

household work completed for kashmiri pandits central government

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 17 માર્ચે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે બેઠક દરમિયાન કશ્મીરી પંડિતો સહિત કશ્મીરી પ્રવાસીઓના પુનર્વાસની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ