સ્યુસાઇડ / વ્યાજે લીધેલા રૂપિયા સમયસર ન આપી શકતા અમદાવાદમાં હોટલના માલિકે કરી આત્મહત્યા

Hotel owner commits suicide Interest money Ahmedabad

વ્યાજખોરોની પઠાણી ઉધરાણીથી કંટાળીને હોટલના માલીકે આપઘાત કરી લેતા ચકચારમચી ગઇ છે. ત્રણ મહિના પહેલા મહેસાણાનો યુવક પરિવાર સાથે અમદાવાદમાં રહેવા માટે આવ્યો હતો અને તેને સોલા વિસ્તારમાં આવેલ સંસ્કાર ટાવરમાં ખોડલ નામની હોટલ શરુ કરી હતી. લોકો પાસેથી વ્યાજે લીધેલા રુપિયા સમયસર આપી ન શકતા આજે સવારે તેને હોટલમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ