પવિત્ર શ્રાવણ માસના બીજા દિવસે ઓમ ચંદ્રશેખરાય નમ: મંત્રનો જાપ કરવાથી ફાયદો થાય છે તો આજના દિવસે ધન રાશિના જાતકોને સાહસ પરાક્રમથી સફળતા મળે. તો મિથુન રાશિના જાતકોને સંપત્તિ,વાહન ખરીદવાના યોગ છે.
શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.12 થી 10.53 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
------------
શું કરવું? : પુરાણોક્ત રૂદ્રાભિષેકથી શિવજીને દૂધનો અભિષેક કરો
શું ના કરવું? : ઉતાવળિયા નિર્ણય કરાવે નુક્સાન
આજનો મંત્ર : ઓમ ચંદ્રશેખરાય નમ:
આજનું દાન : કાળા તલનું ગરીબોમાં દાન કરો