FOLLOW US
આજનું પંચાંગ
23 07 2022 શનિવાર
માસ અષાઢ
પક્ષ કૃષ્ણ
તિથિ દશમ (સવારે 11.26 પછી અગિયારસ)
નક્ષત્ર કૃતિકા (સાંજે 7.01 પછી રોહિણી)
યોગ ગંડ (બપોરે 1.05 પછી વૃદ્ધિ)
કરણ વિષ્ટિ ભદ્રા (સવારે 11.26 પછી બવ)
રાશિ વૃષભ (બ.વ.ઉ.)
શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.12 થી 10.53 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
---------------------------------------
મેષ (અ.લ.ઈ.)
માનસિક શાંતિનો અહેસાસ થશે
આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે
નોકરીમાં પ્રગતિ જણાશે
માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય
વૃષભ (બ.વ.ઉ.)
માનસિક પરેશાની જણાશે
કામમાં વધારે મહેનત કરવી પડશે
ધંધામાં સામાન્ય ફાયદો જણાશે
નાણાકીય તંગી અનુભવશો
મિથુન (ક.છ.ઘ.)
કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે
મોટા માણસોની ઓળખાણથી લાભ થાય
પરેશાનીઓમાંથી મુક્તિ મળે
ધંધામાં નવી આવક મળે
કર્ક (ડ.હ.)
નવા કામકાજથી લાભ થાય
નજીકના સંબંધીથી સહયોગ મળશે
પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે
ધંધાકીય આવકમાં વધારો જણાશે
સિંહ (મ.ટ.)
કામકાજમાં વ્યવહારું બનો
ધીરજથી કામની શરૂઆત કરવી
પરિવારમાં વૈચારિક મતભેદ રહેશે
માનસિક તનાવ જણાય
કન્યા (પ.ઠ.ણ.)
કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે
સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે
સંતાનોથી સારો લાભ જણાશે
નાના-મોટા રોકાણ માટે સાચવવું
તુલા (ર.ત.)
અગત્યના કામને પ્રાધાન્ય આપો
રોજગાર માટે નવી તકો વિચારો
બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી શકો
મહેનત કરશો તો સારું ફળ મળશે
વૃશ્ચિક (ન.ય.)
કરજમાંથી મુક્તિ અથવા રાહત મળે
શેરબજારમાં સારો લાભ થશે.
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે
યાત્રા-પ્રવાસના કામથી લાભ થાય
ધન (ભ.ધ.ફ.ઢ.)
સંતાન વિષયક તકલીફ જણાય
મહત્વના કામમાં વિલંબ સૂચવાય
સ્વાસ્થ્ય બાબતે સાચવવું
વ્યવસાયમાં નવી તકો મળશે
મકર (ખ.જ.)
ધાર્મિક કામકાજમાં રુચિ વધે
માનસિક બેચેની રહ્યા કરે
નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે
ઘરમાં સામાન્ય અશાંતિ જણાય
કુંભ (ગ.શ.ષ.સ.)
આવડતના ઉપયોગથી લાભ થાય
આર્થિક બાબતોમાં નવી તકો મળે
ધારેલા કામકાજમાં સફળતા મળે
વડીલો સાથે વૈચારિક અસમાનતા રહે
મીન (દ.ચ.ઝ.થ.)
માનસિક અશાંતિ અનુભવશો
ધન સંબંધી ચિંતા અનુભવશો
ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું
કામના પ્રમાણમાં ઓછું ફળ મળશે
---------------------
શું કરવું? : લાલ ચંદનમાં કેસર મિશ્રિત કરી હનુમાનજીને અર્પિત કરો
શું ના કરવું? : ઘરમાં ખોટો ક્લેશ ના કરવો
આજનો મંત્ર : ઓમ મહાબલાય વીરાય નમ:
આજનું દાન : નારિયેળ અને ગોળનો લાડુ પ્રસાદમાં વહેંચો