રાશિફળ / આજે દૂધ-સાકરનું દાન કરવાથી થશે ફાયદો, આ રાશિના જાતકોને આજે માનસિક અશાંતિનો થશે અનુભવ

horoscope also called rashifal based on zodiac or rashi 14-11-21

આજે રવિવાર અને આજનો શુભઅંક 5 છે.મહાદેવજીને જળ ચઢાવવાથી અને ઓમ સોમનાથાય નમઃ મંત્રનો જાપ કરવાથઈ આજે ફાયદો થાય છે. આજના દિવસે ક્રોધ પર કાબૂ રાખવો. મિથુન રાશિના જાતકોને આજે માનસિક અશાંતિનો અનુભવ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ