પ્રતિકાત્મક દાંડીયાત્રા / અશોક ગહેલોત બોલ્યાં : મોદી મોહન ભાગવતની સલાહ લઈ લે, દેશને અખંડ રાખવો છે તો આ કરી લો નહીંતર...

Hope Mahatma's message will shake PM's conscience: Gehlot on farmers' stir

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે આજે દેશમાં લોકશાહી શોધવી પડી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ