ફાયદાકારક / તેલ-મસાલાવાળો ખોરાક ખાવાથી પેટમાં ભયંકર બળતરા થાય છે? તો આ 5 ઘરગથ્થુ ઈલાજ કરશો તો તરત જ મટી જશે

Home Remedies To Cure Burning Sensation In The Stomach

વધુ પડતા તેલ-મસાલાવાળા ખોરાક ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. આ પ્રકારના ખોરાકની સીધી અસર આપણાં પાચન-તંત્ર ઉપર થાય છે. ચાલો જાણો તેનાથી બચવા શું કરવું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ