રેગ્યુલર ફેટ બર્નિંગ એક્સરસાઈઝની સાથે કેટલાક આયુર્વેદિક ફોર્મ્યૂલા ઉપયોગ કરવામાં આવે તો બોડીમાં જમા ચરબીને ઝડપથી દૂર કરી શકાય છે. જેથી આજે અમે તમને ચરબી દૂર કરવા એક એવા આયુર્વેદિક ચૂર્ણ વિશે જણાવીશું જેને ઘરે જ બનાવીને રોજ ખાવાથી ફટાફટ ફાયદો થાય છે. તો તમે પણ જાણી લો.