આજના સમયમાં દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેનું સ્વાસ્થ્ય સારું રહે. એવામાં તમારી હેલ્થનું ધ્યાન રાખવા આજે તમને બેકેટલાક અસરકારક નુસખાઓ જણાવીશું. જેને નોંધી લેવાથી નાની-મોટી તકલીફોમાં તમે તેનો ઉપયોગ કરી શકશો અને કડવી દવાઓ ખાધાં વિના સસ્તામાં ઘરે જ ઈલાજ કરી શકશો. જેમાં સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે મધ. જો તમે ઘરે જ મધના કેટલાક ઉપાય કરી લો તો તમારી ઘણી સમસ્યાઓ મટી શકે છે. તો ચાલો જાણી લો.
અડધી ચમચી તજ પાઉડર તથા એક ચમચી મધના નિયમિત પ્રયોગથી રોગપ્રતિરોધક શક્તિ વધે છે. સાયનસ તથા તીવ્ર શરદીમાં પણ લાભદાયક છે.