Fact Check / દિલ્હીમાં અધિકારીઓને ટેસ્ટ ન વધારવાના પત્રને લઈને ગૃહમંત્રાલયનો મોટો ખુલાસો, જાણો હકીકત

Home Ministry's big revelation regarding letter not to increase test to officials in Delhi, know the facts

સમાચાર એજન્સી ANIએ તેના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તા દ્વારા દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તેમને મોકલાયેલા પત્રના તમામ આરોપોને રદિયો આપ્યો હતો. ANIના જણાવ્યાનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હીમાં ટેસ્ટિંગ ઘટાડવાના લગાડેલ આરોપોને મંત્રાલય નકારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ