નિર્ણય / દેશમાં NRC લાગુ કરવાને લઈને ગૃહ મંત્રાલયે કરી મોટી જાહેરાત

 home ministry reply in lok sabha nationwide nrc amit shah caa

દિલ્હીની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે નાગરિકતા સંશોધન એક્ટ અને NRC મુદ્દે વિપક્ષનો હોબાળો સતત ચાલી રહ્યો છે. મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની તરફથી લોકસભામાં આ બાબતે જવાબ આપવામાં આવ્યો છે. અહીં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે દેશમાં હાલમાં NRC લાગુ થશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ