નવી દિલ્હી / 26મી જાન્યુ.એ દિલ્હીની પરેડમાં આંતકી હુમલાની આશંકાને પગલે 7000 જવાનો દ્વારા ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા

Home Ministry orders withdrawal of over 7,000 paramilitary personnel from Kashmir

આગામી પ્રજાસત્તાક દિને રાજધાની દિલ્હીમાં થનારી પરેડ દરમિયાન કેન્દ્રીય સુરક્ષા દળોના સાત હજારથી પણ વધુ જવાનો તહેનાત કરવામાં આવશે. સીઆરપીએફના એડિશનલ ડીજી અને જમ્મુ-કાશ્મીરના પ્રભારી ઝુલ્ફીકાર હસને જણાવ્યું  કે, ''ગૃહ મંત્રાલયે રાજધાની દિલ્હી પર આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો આદેશ આપ્યો છે. આ અંતર્ગત સાત હજારથી વધુ જવાનો ગણતંત્ર દિનની પરેડ દરમિયાન તહેનાત કરાશે.''

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ