રાજકોટ / જેતલસરની કિશોરીની હત્યાનો મામલો, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી મોટી કાર્યવાહી

Home Minister Pradipsinh Jadeja takes major action in Jetalsar murder case

જેતલરસની કિશોરી હત્યા કેસમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યાં છે. કેસમાં જિલ્લા અધિક્ષક દ્વારા સુપરવિઝન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ