કાર્યવાહી / રામનવમીની શોભાયાત્રામાં જેણે પથ્થર નાંખ્યા છે તે કદી પથ્થર તરફ જોશે નહી તેવા કડક પગલા ભરાશે: હર્ષ સંઘવીનો લલકાર

Home Minister Harsh Sanghvi's high-level meeting, major orders may be released

વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ વિભાગ તરત એક્શન મોડમાં આવી ગયું હતું. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરા પોલીસ કમિશ્નર ડીજીપી વિકાસ સહાય સાથે બેઠક યોજી હતી. ત્યારે બેઠકમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિ રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ