રાજનીતિ / ગૃહમંત્રી અમિત શાહ બોલ્યાં, બસ કોરોના ખતમ થઈ જવા દો પછી આ કાયદા પર કામ ચાલુ કરીશું

Home Minister Amit Shah said,

ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે કોરોના રોગચાળાને કારણે ઘણા કામો અટકી ગયા છે.CAA ના નિયમો બનાવવાના બાકી છે. રસીની શરૂઆત પછી અને કોરોના સંક્રમણ ચેઇન તૂટી ગયા પછી તે ધ્યાનમાં લેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ