નવી દિલ્હી / અમિત શાહ થયા સ્વસ્થ, 12 દિવસ બાદ આજે AIIMSમાંથી થયા ડિસ્ચાર્જ

home minister amit shah recovered from coronavirus infection discharged from delhi aiims

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોરોનાને હરાવી દીધો છે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. સોમવારે તેમને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાંથી ડિસ્યાર્જ કરવામાં આવ્યા છે. રવિવારે એમ્સના નિવેદનમાં જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ કોરોનામાંથી ઠીક થઈ ચૂક્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ