નિવેદન / શું NPR અને NRC સરખું છે? ગૃહમંત્રી અમિત શાહે આપ્યો આ જવાબ

home minister amit shah no link between nrc npr

પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતની જનગણતરી 2021ની પ્રક્રિયા શરૂ કરવા અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) ને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે, એનપીઆર (NPR) અને એનઆરસી (NRC) વચ્ચે કોઇ સંબંધ નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ