J&K / ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં યોજી બેઠક, અમરનાથ યાત્રા મુદ્દે કરી ચર્ચા

home minister amit shah jammu kashmir amarnath yatra security meeting

ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચી ગયા હતા. ગૃહમંત્રી તરીકે અમિત શાહનો જમ્મુ-કશ્મીરનો પહેલો પ્રવાસ છે. બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા વિશે સમીક્ષા કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ શાહ અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પણ જવાના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ