Holi 2023 / 'રંગ પડ્યો તો ભગવાન નારાજ થઈ જશે...' ભારતના સેંકડો ગામડાઓમાં નથી ઉજવાતો રંગોનો ઉત્સવ, જાણો કારણ

Holi is not celebrated in more than 100 villages of Uttarakhand

દેવભૂમિ ઉત્તરાખંડના 100થી વધારે ગામોમાં હોળીની ઉજવણી કરવામાં આવતી નથી. પિથોરાગઢ જિલ્લાના આ ગામોમાં આજે પણ હોળીના રંગોને અશુભ માનવામાં આવે છે. ગ્રામજનોનું માનવું છે કે હોળીની ઉજવણી કરવાથી ભગવાન નારાજ જઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ