વિવાદ / લદ્દાખમાં શહીદ થયેલા સૈનિકોને લઇને અમિત શાહે જે કહ્યું તે જાણી ભાવૂક થઇ જશો

hm Amit shah tribute to indian army soldiers

લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલ હિંસક અથડામણમાં શહીદ થયેલ જવાનોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લદ્દાખ હિંસામાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ