દેશમાં રોડ અકસ્માતની દુર્ઘટનાઓમાં લોકોના મોત અને તેમના પરિવારજનોને મોટી મુશ્કેલી બની રહે છે અને સૌથી મોટો પડકાર મૃતકોના પરિવારને માટે ઉભી થાય છે. તેવામાં હવે હવે ભારત સરકારે રોડ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને આપવામાં આવતા વળતરને વધારી દીધું છે. પહેલા વળતર 25 હજાર રૂપિયા હતું પરંતુ હવે આને વધારીને 3 લાખ રૂપિયા કરી દેવાયું છે. આ નવો નિયમ 1 એપ્રિલથી લાગૂ થશે. ત્યારે આ નવા કાયદા અંગે વિગતવાર જાણો Ek Vaat Kauમાં...