ભાઈચારો / ગુજરાતમાં અહીં હિંદુ સરપંચે મુસ્લિમ ડ્રાઈવર અને દાદીને સ્વખર્ચે ઉમરાહ યાત્રાએ મોકલ્યાં

Hindu sarpanch Muslim driver Umrah pilgrimage mundra kutch

દેશમાં ગૌહત્યા-ગૌતસ્કરીનાં ઓઠાં હેઠળ અમુક લોકો દ્વારા મુસ્લિમોની કનડગતનાં સમાચારોની હવે નવાઈ નથી રહી. અયોધ્યામાં રામમંદિર મામલો વર્ષો સુધી બંને કોમો વચ્ચે ધાર્મિક કટ્ટરતા પ્રવર્તતી રહી છે ત્યારે સમયાંતરે બનતી કેટલીક કોમી એખલાસની ઘટનાઓ દેશની એકતા અને અખંડિતતાનાં વાતાવરણને વધારે દૂષિત થતું અટકાવતી રહે છે. આવું જ એક ઉદાહરણ હાલમાં જ કચ્છનાં મુંદ્રાથી સામે આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ