ચુકાદો / બનાસકાંઠાની દુષ્કર્મ પીડીતાને લઇને હાઇકોર્ટે કર્યો મહત્વનો નિર્ણય

બનાસકાંઠાની દુષ્કર્મ પીડીતાને લઇને હાઇકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. હાઈકોર્ટે પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. બનાસકાંઠાની પીડિત સગીરાએ ગર્ભપાત કરાવવા માટે હાઈકોર્ટંમાં અરજી કરી હતી. આ અરજીને હાઈકોર્ટ મંજૂર રાખી છે. જો કે હાઈકોર્ટે ગર્ભના નમુના DNA ટેસ્ટ અને પુરાવા માટે સાચવી રાખવા નિર્દેશ કર્યો છે. આપને જણાવી દઈએ કે,બળાત્કારના કારણે પીડિતાને 16 અઠવાડિયાનો ગર્ભ હતો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ