આજે દેશભરમાં નવમીનો તહેવાર ઊજવાઈ રહ્યો છે. શ્રીકૃષ્ણને પારણા કરાવવામાં આવશે. આજે આપણે જાણી લઈએ કે આ દિવસે ગોળ, ઘઉં અને ફળનું દાન કરવાથી ભક્તોને લાભ થાય છે. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો દિવસભર જાપ કરવો. સૂર્યદેવને અર્દ્ય આપવું અને સાથે ગોળનો વપરાશ રસોઈમાં કરવાનું ટાળવું.
જાણો 25 ઓગસ્ટનું રાશિ ભવિષ્ય, રવિવારનો દિવસ તમારા માટે શું લઈને આવ્યો છે.
મેષ :- (અ.લ.ઇ)
ધન સંબંધી વધારો થશે.
સમસ્યાઓમાંથી માર્ગદર્શન મળશે.
માતાની તબીયત બાબતે સાચવવું.
પરિસ્થિતિમાંથી માર્ગ મળશે.
વૃષભ :- (બ.વ.ઉ)
ઉત્સાહમાં વધારો થશે.
ભાઈઓ અને પરિવારનાં સભ્યોનો સહકાર મળશે.
અમુલ્ય વસ્તુ મેળવવાની ઇચ્છા પૂર્ણ થશે.
આજનાં દિવસે આપે મહત્વપૂર્ણ નિર્ણય ના લેવાં.