મોંઘવારી / પતંગરસિયાઓ આજે આરોગશે કરોડોનું ઉંધિયું- જલેબી, મંદિરોમાં ભગવાને પણ માણ્યો પતંગ થીમનો લાભ

Here Are the Rates Of the Undhiyu and Jalebi for Kite Festival at Ahmedabad

અમદાવાદીઓમાં ઉત્તરાયણને લઇ અનેરો ઉત્સાહ છે. ત્યારે ઉત્તરાયણમાં પતંગની સાથે ઉંધિયાની પણ અમદાવાદીઓ મજા માણે છે. ઉત્તરાયણે અમદાવાદીઓ કરોડોનું ઉંધિયુ આરોગશે. આજે ઉતરાયણને ધ્યાનમાં રાખીને જગન્નાથ મંદિરમાં પણ પતંગ થીમનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. અનેક દર્શનાર્થીઓ વહેલી સવારથી જ મંદિરમાં અને દાન પુણ્યમાં જોડાઈ ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ