ના હોય! / કોરોનામાં આ કારણે લેવાયો આટલા લોકોનો ભોગ, આત્મહત્યા કરનારામાં સૌથી વધુ મોત વિવાહિત પુરુષોના

Here are the Numbers of Suicide Cases of 2020 due to Economical Crisis

2020નું વર્ષ કોરોના મહામારીના કારણે સૌથી વધુ ચૌંકાવનારું અને મુશ્કેલીભર્યું રહ્યું છે. આ સમયે મહામારીની સાથે લોકડાઉનના કારણે લોકો આર્થિક તંગીનો સૌથી વધુ ભોગ બન્યા છે. એનસીઆઈબી (National Crime Investigation Bureau)ના એક રિપોર્ટ અનુસાર 2019માં સૌથી વધુ આત્મહત્યાનું કારણ ગૃહ કંકાસ રહ્યું હતું. જ્યારે 2020માં આ કારણ આર્થિક સંકડાસને માનવામાં આવી રહ્યું છે. આત્મહત્યા કરનારામાં સૌથી વધુ આંક વિવાહિત પુરુષોનો માનવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ