ધર્મ / આ જગ્યાઓએ ભરાય છે શ્રાવણનો મેળો, દૂર દૂરથી દર્શન માટે આવે છે ભક્તો

Here are the Most Famous Places For Savan Mela In India

શ્રાવણનો મહીનો ભગવાન ભોલેનાથને ખુશ કરવા માટે ખાસ ગણવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુના સૂઈ ગયા બાદ આ મહિનામાં ભગવાન શિવ 3 લોકની રક્ષા કરે છે. આ મહિનામાં શિવભક્તિનો અનેરો મહિમા છે. તેમાં ભોલેનાથના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ