ગાઈડલાઈન / કોરોના મહામારી દરમિયાન એસી અથવા કૂલરનો ઉપયોગ કરવામાં આટલી બાબતોનું ધ્યાન રાખવું છે જરૂરી

Here are the guidelines for using air conditioner during coronavirus pandemic

કોરોનાવાયરસને કારણે સરકારે તાજેતરમાં જ નવા દિશાનિર્દેશો જાહેર કર્યા છે. સરકારે ઘર, ઑફિસ અને હૉસ્પિટલમાં ચાલતાં એસી અને કોરોનાવાયરસના ફેલાવાને અટકાવવા ગાઇડલાઇન્સ જાહેર કરી છે. આ દિશાનિર્દેશો પ્રમાણે, ઘરોમાં એસી ચાલું હોય ત્યારે તેનું તાપમાન 24થી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી હોવું જોઇએ. કેમકે તેનાથી રોગજન્ય મુશ્કેલીઓ ઘટે છે.

બ્રેકિંગ ન્યૂઝ