હેલ્થ / હવે હર્બલ અને હોમિયોપેથીથી પશુઓનો પણ ઇલાજ થશે, જાણો કેમ

herbal and homeopathic treatment for Cattle

હવે આપણે ચિંતા કરવાની જરુર નથી કે જે ગાય-ભેંસનું દુધ આપણે પીએ છીએ તે પશુઓને વધુ પ્રમાણમાં એન્ટીબાયોટિક દવા તો અપાઇ નથી ને. આ પ્રકારની દવાનો પ્રભાવ પશુઓમાં થઇને સીધો આપણા ખોરાક પર પડે છે. જે આપણા શરીર પર પણ પ્રતિકુળ અસર કરે છે. આ દિશામાં હરિયાણાનો પશુપાલન વિભાગ મોટી પહેલ કરવા જઇ રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ