ઉત્તરાખંડના નૈનીતાલમાં ભારે વરસાદને કારણે 17 લોકોના મોત થયા છે. સાથેજ હજુ પણ 100 જેટલા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. જેથી રેસક્યુ ઓપરેશન અહિયા યથાવત રાખવામાં આવ્યું છે.
નૈનીતાલમાં ભારે વરસાદને કારણે 17 લોકોના મોત
100 જેટલા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
વાયુસેના હેલિકોપ્ટર લઈને લોકોને બચાવા પહોચી
Uttarakhand: An incident of cloudburst reported in a village of Ramgarh in Nainital district. People feared trapped under the debris. Teams of Police and administration rushed to the spot. Details awaited. pic.twitter.com/B1qTzUIzZI
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલ રામગઢ ગામમાં વાદળ ફાટતા ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અહીયા અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. વાદળ ફાટતા ઘણા બદા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આસંકા છે. જેથી પોલીસ અને પ્રશાસન પણ સ્થળ પર પહોચીને બચાવની કામગીરીમા લાગી ગઈ છે અને ઘાયલોને બચાવામાં આવી રહ્યા છે.
#WATCH उत्तराखंड: नैनीताल झील ओवरफ्लो होने के चलते नैनीताल की सड़कों पर पानी भर गया है। इमारतों और घरों में भी जलभराव देखा जा रहा है। क्षेत्र में लगातार भारी बारिश हो रही है। pic.twitter.com/zdJ8M7tZ8W
નૈનીતાલના ઉધમસિંહ નગરમાં ભારે વરસાદને કારણે લોકોને બચાવા માટે વાયુસેના હેલિકોપ્ટર લઈને પહોચી ગઈ છે. હાલ અહીયા 100 લોકો ફસાયા હોવાની આશંકા છે. જેથી બધાને બચાવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નદી ઓવરફ્લો થવાને કારણે નદીનનું પાણી હોટલ અને રિસોર્ટમાં ઘુસી ગયું છે. જેથી રિસોર્ટનો રસ્તો બંધતો બંધ થઈ ગયો છે.
રામગઢ ગામમાં અમુક ઘાયલોને બચાવામાં આવ્યા
પોલીસના કહેવા પ્રમાણે રામગઢ જિલ્લામાં અમુક ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે હજું પણ ઘણા બધા લોકો કાટમાળ નીચે દબાયેલા છે. જોકે કુલ કેટલા લોકો કાટમાણ નીચે દબાયા છે. તેના વીશે હજું કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી શકી.
રિસોર્ટમાં 100 લોકો ફસાયા હોવાની આશંકા
પોલીસના કહેવા પ્રમાણે ઉત્તરાખંડના રામનગરથી રાનીખેત જવા વાળા રસ્તા પર મોહાન લેમન ટ્રી રિસોર્ટમાં કોસી નદીનું પાણી ઘુસી ગયું છે. જેના કારણે અહીયા 100 જેટલા લોકો ફયાલેયા છે. જોકે તેઓ ત્યા સુરક્ષીત છે અને તેમનું રેસ્ક્યું કરીને તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે.