મોટા સમાચાર / BIG BREAKING: ઉત્તરાખંડના નૈનીતાલમાં ભારે વરસાદને કારણે 17 લોકોના મોત, 100 લોકો ફસાયા હોવાની આશંકા

Heavy rains kill 17 in Nainital

ઉત્તરાખંડના નૈનીતાલમાં ભારે વરસાદને કારણે 17 લોકોના મોત થયા છે. સાથેજ હજુ પણ 100 જેટલા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. જેથી રેસક્યુ ઓપરેશન અહિયા યથાવત રાખવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ