સંકટ / અધિકારીઓએ જે રીતે પાણી છોડ્યું છે તેનાથી સૌરાષ્ટ્રમાં ખેડૂતોને વધારે નુકસાન થયુ : કોંગ્રેસ

Heavy rain in saurashtra farmer congress

ગુજરાતમાં હાલમાં છેલ્લા 4 થી 5 દિવસમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધારે મેઘરાજાએ સૌરાષ્ટ્રને ઘમરોળ્યું હતું. સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. ત્યારે કોંગ્રેસ નેતાઓ દ્વારા દ્વારકા, પોરબંદર, જામનગર જિલ્લાના ખેડુતો પાસે પહોંચ્યાં હતા અને નુકસાન અંગે ચર્ચા કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ