કહેર / મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે વરસાદ, આંધ્રપ્રદેશમાં પ્રાણીઓના સ્ટેચ્યુ નદીમાં વહી ગયા

Heavy Rain in Maharashtra, Andhra Pradesh animan statues

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આકાશી આફત સામે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયેલું જોવા મળ્યું. જ્યારે બીજી તરફ NDRF અને નૌસેનાની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. કોલ્હાપુરમાંથી અત્યાર સુધી 50 હજાર લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ