રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગા કરી છે. નવરાત્રીના પ્રથમ દિવસોમાં વરસાદ આવે તેવી શક્યતા છે.. દક્ષિણ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ વરસી શકે છે.. વરસાદની આગાહીને લઈને દરિયાકાંઠાના લોકોને એલર્ટ કરાયા છે.. ત્રણ ઓક્ટોબર બાદ વરસાદની નહિવત શક્યતા છે..