FACT CHECK / PM મોદીએ લોકોના બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા છે? આ અફવા ઉડીને જોતજોતામાં...

Heavy crowd gathered at banks to withdraw money after rumors near jaipur

રાજસ્થાનના જયપુર પાસેના કેટલાક ગામોમાં એવી અફવા ઉડી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક વ્યક્તિના ખાતામાં 500 રૂપિયા ઉમેર્યા છે. ઉપરાંત મુખ્યમંત્રી અશોક ગેહલોતે દરેકના ખાતામાં 2500 રૂપિયા મોકલ્યા છે. જો તમે આ નાણાં બેંકમાંથી ઉપાડશો નહીં, તો પૈસા જતા રહેશે. આ અફવા બાદ, બેંકો સામે લાંબી લાઈનો જોવા મળી રહી છે. દેશભરમાં લોકડાઉન છે. કલમ 144 લાગુ છે, પરંતુ લોકો પૈસા ઉપાડવા માટે બેંકની આજુબાજુ ભીડ કરવા માંડ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ