મહામારી / બિહારમાં એક જ દિવસમાં લૂ લાગવાથી 40ના મોત

heat wave deaths in bihar cm nitish kumar declares compensation

બિહારમાં લૂ લાગવાને કારણે શનિવારે 40 લોકોના મોત થઇ જવાથી ચકચાર મચી ગઇ છે. લૂથી પ્રભાવિત લોકોને ગયાના નારાયણ મગધ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટમાં ગંભીર સ્થિતિમાં ભરતી કરવામાં આવ્યા છે. ભરતી કરવામાં આવેલા લોકોમાં મોટા ભાગે વૃદ્ધ મહિલાઓ અને પુરુષો સામેલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ