એલર્ટ / આ 3 રોગોથી બચજો ! 1 વર્ષમાં ભારતમાં 35 લાખથી વધુ લોકોના મોત, સરકારી રિપોર્ટમાં મોટી ચેતવણી

Heart problems, pneumonia, asthma claim 42% of total deaths in India in 2020

ભારતના રજિસ્ટાર જનરલ અને જનસંખ્યા કમિશનરના રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે 2020ના વર્ષમાં હૃદયરોગ, અસ્થમા અને ન્યૂમોનિયાને કારણે 35 લાખથી વધારે લોકોના મોત થયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ