જય જવાન / કોઈનો માત્ર 39 દિવસનો દીકરો અનાથ થઈ ગયો તો કોઇની પત્ની વિધવા થઈ ગઈ, વીર જવાનોની કાળજા કંપાવી મૂકે તેવી કહાની

heart melting stories of soldiers killed in Poonch encounter against terrorists

જમ્મુ કાશ્મીરનાં પુંછમાં થયેલ આતંકી હુમલામાં ભારતના પાંચ જવાનો શહીદ થયા હતા. સલામ છે આ શહીદોને જેમણે દેશની સુરક્ષા ખાતર પોતાના જીવ હોમી દીધા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ