Health Tips / બ્લડ સુગરને કંન્ટ્રોલમાં રાખવા માટે ડાયાબિટીસના દર્દીઓએ આ શાકભાજીનું કરવું જોઇએ સેવન

Health Tips : Vegetarian Vegetables For Diabetic Patients

ડાયાબિટીસમાં દર્દીઓએ ખાન-પાનમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે. બ્લડ શુગર લેવને નિયંત્રમાં રાખવા માટે કેટલાક શાકભાજીનું સેવન કરવામાં આવે છે. ત્યારે અમે આપને આજે ડાયાબિટીસના દર્દીઓએ કયું શાકભાજી ખોરાકમાં લેવું જોઇએ અને તેનાથી શું ફાયદો થાય તેના વિશે માહિતી આપીશું. લોહીમાં સુગર સ્તરને નિયંત્રણમાં રાખવા માટે લો ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળી શાકભાજીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ