બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આ ફૂડ કોમ્બિનેશન આયુર્વેદ મૂજબ સ્વાથ્ય માટે ખતરનાક, તમે નથી કરતા ને ભૂલ!
5 ફોટો ગેલેરી
Last Updated: 07:04 PM, 13 May 2025
1/5
આયુર્વેદિક સિદ્ધાંતો મુજબ, કેટલાક ફૂડ કોમ્બિનેશન આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે. જો અમુક વસ્તુઓ બીજી વસ્તુઓ સાથે ખાવામાં આવે તો તે તમારા પાચનતંત્રને ખરાબ કરી શકે છે અને તમારા શરીરમાં ઝેરી તત્વો પણ પેદા કરી શકે છે. લાંબા સમય સુધી આ ફૂડ કોમ્બિનેશન ખાવાથી શરીરમાં અસંતુલન થઈ શકે છે અને ગંભીર બીમારી પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ તે ફૂડ કોમ્બિનેશન વિશે.
2/5
સ્મૂધી સહીતમાં ફળો સાથે દૂધ પણ એડ કરવામાં આવે છે. આયુર્વેદમાં આ કોમ્બિનેશનને ખરાબ માનવામાં આવે છે. કારણ કે દૂધ ઠંડુ અને ભારે હોય છે, જ્યારે ફળો મીઠા અને થોડા એસિડિક હોય છે. આ કોમ્બિનેશન તમારા પાચનને સ્લો કરી શકે છે. તે સાથે મળીને પાચન શક્તિને ખલેલ પહોંચાડે છે, જેના કારણે શરીરમાં ઇન્ફલેમેશન અને ઝેરી તત્વોનું નિર્માણ થાય છે. આ ફૂડ કોમ્બિનેશનનું લાંબા સમય સુધી સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.
3/5
4/5
5/5
દૂધ, ચિકન અને માછલી એ બધી પૌષ્ટિક વસ્તુઓ છે. પરંતુ આ બધું એકસાથે ન ખાવુ જોઈએ. કેમ કે દૂધની તાસીર ઠંડી હોય છે જ્યારે ચિકન અને માછલીની તારીફ ગરમ હોય છે.આથી જ્યારે તેનું એકસાથે સેવન કરવામાં આવે ત્યારે તે પાચનને ડિસ્ટર્બ કરે છે અને શરીરમાં ટોક્સિન્સ ઉત્પન્ન કરી શકે છે. સમય જતાં આ કોમ્બિનેશન એક્ઝિમા અથવા સોરાયસિસ જેવા ત્વચા રોગોનું કારણ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ