ધર્મ / નવરાત્રીમાં વ્રત દરમિયાન આ રીતે રાખો ડાયટ: એનર્જી ભરપૂર રહેશે અને વજન પણ ઉતરશે

health navratri 2022 stay high energy in fasting for nine days follow this special diet

જે લોકો વજન ઘટાડવા માંગે છે, તેઓ નવ દિવસના ઉપવાસ રાખી શકે છે. આ નવ દિવસમાં માં દુર્ગા પ્રત્યે માત્ર આસ્થા જ વધતી નથી, પરંતુ વ્રત રાખવાથી શરીરની ઘણી સમસ્યાઓ ઘટી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ